  
  


સંત સરોવરની મુલાકાતે
 |
બન્ને સાઢુભાઈઓનું ફેમિલી માંડવી-કચ્છના દરીયા કિનારે
|
મહાભારતના પાત્રો
રામ – રાજા દશરથના પુત્ર.
સીતા - રામના પત્ની.
લવ - રામ અને સીતાનો પુત્ર.
કુશ- રામ અને સીતાનો પુત્ર.
દશરથ - રામના પિતા. અયોધ્યાના રાજા.
કૌશલ્યા- રામની માતા.
કૈકૈયી - દશરથ રાજાના પત્ની અને ભરતની માતા
સુમિત્રા - દશરથ રાજાના પત્ની અને લક્ષમણની માતા
લક્ષ્મણ - રામના ભાઈ. સુમિત્રાનો મોટો પુત્ર.
ઉર્મિલા- લક્ષમણના પત્ની.
ભરત - રામના ભાઈ. કૈકેયીનો પુત્ર.
માંડવી - ભરતના પત્ની.
શત્રુઘ્ન - રામના ભાઈ. સુમિત્રાનો નાનો પુત્ર.
જનક-સુનયના- સીતાના પિતા-માતા.
કુશધ્વજ- જનકના ભાઈ (ઉર્મિલા અને માંડવીના પિતા)
ગુહ - રામનો મિત્ર અને જંગલના રાજ્યનો રાજા.
વશિષ્ઠ- અયોધ્યાના રાજ્યગુરુ
વિશ્વામિત્ર- રામના ગુરુ અને વશિષ્ઠના મિત્ર.
બ્રહ્મર્ષિ કુશધ્વજ- દેવોના ગુરૂ બ્રૃહસ્પાતિના પુત્ર
વેદવતી- બ્રહ્મર્ષિ કુશધ્વજની પુત્રી (પછીના જન્મમાં જનકની પુત્રી સીતા)
સુગ્રીવ- વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. રામનો મિત્ર.
વાલી- વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. સુગ્રીવનો મોટો ભાઈ.
ઋક્ષરર્જરા- વાલી અને સુગ્રીવના પિતા
તારા- વાલીની પત્ની.
હનુમાન- સુગ્રીવનો મંત્રી, રામનો ભક્ત.
મકરધ્વજ - હનુમાનજીનો પુત્ર.
જાંબુવંત - રીંછકુળનો સુગ્રીવની સભામાં મંત્રી.
અંગદ - વાલીનો પુત્ર
નલ- વિશ્વકર્માનો પુત્ર, સુગ્રીવનો સેનાની.
જટાયુ - ગીધ પક્ષી, દશરથનો મિત્ર.
સંપાતિ- જટાયુનો મોટો ભાઈ.
રાવણ- લંકાનો રાક્ષસ કુળનો રાજા અને શિવ નો પરમ ભક્ત.
વિશ્રવા- રાવણના પિતા (પ્રજાપતિકુળના શ્રેષ્ઠ મુનિ)
કૈકસી- રાવણની માતા(સુમાલિની પુત્રી)
મંદોદરી- રાવણની પટ્ટરાણી.
મયાસુર- મંદોદરીના પિતા
વિભીષણ- રાવણનો નાનો ભાઈ અને મંત્રી.
સરમા- વિભીષણની પત્નિ
કુંભકર્ણ- રાવણનો નાનો ભાઈ.
નિકુંભ- કુંભકર્ણનો પુત્ર
શૂપર્ણખા- રાવણની બહેન.
ખર, દૂષણ - રાવણની દંડકારણ્યમાંની સેનાના અધિપતિ.
મારિચ- તાડકાનો પુત્ર અને સુવર્ણ મૃગની માયા કરનાર રાક્ષસ.
મેધનાદ, ઇન્દ્રજીત - રાવણનો મોટો પુત્ર.
યાદ રાખવા જેવી વાતો
* 'કેમ છો " કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ
* શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો
* જિંદગીમાં તમને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
* માબાપ,પતિપત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ
*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો
આ પાંચ વ્યક્તિઓને જીવનમાં ક્યારેય ન ભૂલશો.
૧. ભણ્યા પછી શિક્ષકને
૨. આપણુ કામ કર્યું હોય તેને
૩. મુસાફરી કાર્ય બાદ વાહનને
૪. રોગ માટી જાય પછી ડોક્ટરને
૫. લગ્ન કર્યા પછી પુત્રોએ માતા-પિતાને
|